side-advt-1123
side-advt123
Cover Story

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા ...
Read more Comments Off on ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’
Cover Story

સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય

સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા. પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે બોલી ઊઠ્યા, ‘જોઈ લીધાં, જોઈ લીધાં, ભારતના ઇતિહાસના છસ્સો વર્ષનાં પાનાંજોઈ લીધાં.’ આ સાંભળીને તેમના ગુરુભાઈઓને ...
Read more Comments Off on સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય
Cover Story

ભારતને ‘સોનેકી ચિડિયા’નું બિરુદ અપાવનારા રાજા વિક્રમાદિત્ય

ઉજ્જૈનના રાજા વિક્રમ વિશેની અનેક દંતકથાઓ તમે સાંભળી હશે. ‘વિક્રમ ઔર વૈતાલ’ પછી ‘બત્રીસ પૂતળીની વાર્તા’ કે ‘સિંહાસનબત્રીસી’ હોય, લોકમુખે તેમની આ વાર્તાઓ સદીઓથી ચર્ચાતી રહી છે. ઇતિહાસકારો ચંદ્રગુપ્ત દ્વિતિય એ જ રાજા વિક્રમાદિત્ય હોવાનું કહે છે. તેમનું ...
Read more Comments Off on ભારતને ‘સોનેકી ચિડિયા’નું બિરુદ અપાવનારા રાજા વિક્રમાદિત્ય
Other Articles

ફરવા જવાની ખરી મજા તો ચોમાસામાં જ!

વરસાદી માહોલમાં જો કુદરતી નજારો માણવાના શોખીન હો તો અવશ્ય ’સાપુતારા’ જવું જ જોઈએ. મુસ્કુરાતા જંગલો અને તેમાં પથરાયેલી હરિયાળી જોવી હોય કે ધમ ધમ વહેતા.. કૂદતા..ધોધનું મનોહર સૌંદર્ય જોવું હોય તો… વરસાદી મોસમમાં સાપુતારા આહલાદક આનંદ આપી ...
Read more Comments Off on ફરવા જવાની ખરી મજા તો ચોમાસામાં જ!
Other Articles

૨ાણી અહિલ્યાબાઈ હોલ્ક૨ની ૨ાજધાની: મહેશ્ર્વ૨

 મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ મહાકાલેશ્ર્વ૨ તથા ઓમકા૨ેશ્ર્વ૨ની યાત્રાએ જવાનું થાય ત્યા૨ે ખાસ ક૨ીને ઈતિહાસ અને પુ૨ાતત્વના ૨સિકોએ ઓમકા૨ેશ્ર્વ૨થી માત્ર ૬પ કિલોમીટ૨ના અંત૨ે આવેલી પ્રાચીન નગ૨ી મહેશ્ર્વ૨ની પણ અવશ્ય મુલાકાત લેવી જોઈએ. પૌ૨ાણિકકાળ અને આધુનિક ઈતિહાસ બંને સાથે જોડાયેલ મહેશ્ર્વ૨ નગ૨ ...
Read more Comments Off on ૨ાણી અહિલ્યાબાઈ હોલ્ક૨ની ૨ાજધાની: મહેશ્ર્વ૨
Feelings Mirchi

અનોખું શિવમંદિર, જે ભૂતોએ બનાવ્યું છે!

ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે ભગવાન શિવનું એક મંદિર છે જે કહેવાય છે કે ભૂતો દ્વારા નિર્માણ પામેલું છે. તેને ભૂતોનું મંદિર કે લાલ મંદિર પણ કહેવામાં આવે છે. તેની પાછળ એક એવી કિવદંતી પ્રચલિત છે કે આ મંદિરનું નિર્માણ ...
Read more Comments Off on અનોખું શિવમંદિર, જે ભૂતોએ બનાવ્યું છે!
I K Vijaliwala

ઇશ્ર્વરનો આભાર!

સ્વર્ગમાં બે ફરિશ્તાઓ હતા. એમાંનો એક હંમેશાં કામમાં જ લાગેલો હોય. દિવસ-રાત એ પૃથ્વીથી સ્વર્ગ વચ્ચે દોડાદોડી જ કરતો હોય. એક ક્ષણનો વિરામ પણ એને ભાગ્યે જ મળતો. સતત કામ, કામ અને કામમાં જ એ વ્યસ્ત રહેતો. જ્યારે ...
Read more Comments Off on ઇશ્ર્વરનો આભાર!
Other Articles

શિલ્પ, સ્થાપત્યકલાથી મઢેલા કિલ્લા, મહેલોનું શહેર જોધપુર

રાજસ્થાનનાં રાજવી પરિવારોએ જોધપુર શહેરની શોભામાં વધારો થાય અને પોતાની કીર્તિ અમર રહે એવા શુભ આશયથી પ્રાચીન મંદિરો, ભવ્ય વિશાળ મહેલો, ઘંટાઘરો, ટાવર જેવા સ્થાપત્યો રચેલા છે. રાજસ્થાનના પીળા પથ્થર અને લાલ પથ્થરમાંથી બનતી ઈમારતોમાં સોનાની છાંટ જેવો ...
Read more Comments Off on શિલ્પ, સ્થાપત્યકલાથી મઢેલા કિલ્લા, મહેલોનું શહેર જોધપુર
fashion Other Articles Special Article

આભૂષણોની રચનામાં કળાની ઉચ્ચ સાધના નિહાળતા ભાગવત જ્વેલ્સના ઝવેરી દંપતી

આશિત ઝવેરી અને હની ઝવેરી માટે ઘરેણાં બનાવવા એ કળાસાધના છે. વંશપરંપરાગત રીતે મળેલા આ વ્યવસાયને તેમણે હાથબનાવટના ઘરેણાંની આગવી કળાને જીવંત રાખી સોના, ચાંદી, પ્લેટિનમ, હીરામાણેક અને જડાઉ દાગીનાની કળાને પ્રચલિત કરવાનું સાધન બનાવ્યું છે. લ્લભવિદ્યાનગર (આણંદ)માં ...
Read more Comments Off on આભૂષણોની રચનામાં કળાની ઉચ્ચ સાધના નિહાળતા ભાગવત જ્વેલ્સના ઝવેરી દંપતી
Other Articles

સૌરાષ્ટ્ર- કચ્છના લોકમેળાઓમાં ધબકતું લોકજીવન

સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાની ઉત્સવપ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટાભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા પિછાણી શકાય છે. લોકમેળાના આયોજન માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મનોરંજનના પરિબળો અગત્યના છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક પ્રખ્યાત મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી ...
Read more Comments Off on સૌરાષ્ટ્ર- કચ્છના લોકમેળાઓમાં ધબકતું લોકજીવન