જિન શાસને સતત ત્યાગ અને વૈરાગ્યના પંથે ચાલનારા સિદ્ધપુરૂષો અને સન્યાસીઓનો જગતને ખજાનો આપ્યો છે. એવા જ એક રત્ન એટલે કે લગભગ 1995ની સાલમાં બાળવયે જૈન શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્યશ્રી કિર્તીયશસૂરિશ્ર્વરજી મ.સા. પાસેથી દીક્ષા લઈને જીવને શિવ તરફ પ્રયાણ કરવાની નેમ લેનાર યુવા મુનિશ્રી પ્રશમયશવિજયજી મ.સા. વડોદરાના શ્રી રામચંદ્રસૂરીશ્ર્વરજી આરાધના ભવન, સુભાનપુરા મુકામે ચૈત્રી ઓળી …

