સંજય થોરાત ‘સ્વજન’ ‘અતિ સર્વત્ર વર્જયેત્’ - કોઈપણ બાબતનો અતિરેક નુકસાનકારક બની શકે છે. તમને બધાને અનુભવ હશે કે આજથી 15-20 વર્ષ પહેલાં આપણે કોઈ પ્રખ્યાત મંદિરે દર્શન કરવા જતા તો ભગવાન સામે શાંતિથી બેસીને દર્શન કરી શકતા. કોઈ પર્યટન સ્થળે જતા તો ત્યાં આરામથી હરીફરી શકતા હતા. અત્યારે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. ‘અતિ …










