Category: Cover Story

HomeCover Story

અમેરિકાની સ્વતંત્રતાથી સુપર પાવર સુધીની ગૌરવગાથા

250મી સ્વતંત્રતા વર્ષગાંઠની ભવ્ય ઉજવણી, અમેરિકાનો ઇતિહાસ, વિશ્ર્વને આપેલી  અમૂલ્ય ભેટો અને ભારતીયો-ગુજરાતીઓનું ગૌરવપૂર્ણ યોગદાન - પ્રદીપ ત્રિવેદી  દુનિયાને બંધારણ, બલ્બ, ટેલિફોન, વિમાન, ઈન્ટરનેટ, પીસી (પર્સનલ કોમ્પ્યૂટર), એસેમ્બલી લાઈન, ક્રેડિટ કાર્ડ, માઈક્રોવેવ ઓવન, જી.પી.એસ., એ.ટી.એમ., હીયરિંગ એઈડ, ઈમ્પ્લાન્ટેબલ પેસમેકર, ટ્રાન્ઝિસ્ટર, લેસર, 3D પ્રિન્ટર, સોલાર સેલ, ઈપી પેન, પોર્ટેબલ વેક્યુમ ક્લીનર, વીડિયો ગેમ, રિપ્લેસેબલ બેટરી, સ્મોક …

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં ઝંખના કેવળ સત્યને પામવાની હોય ત્યાં (‘ફીલિંગ્સ’ની શબ્દ યાત્રામાં) સફળતાનો સ્વાદ હોય જ. છવ્વીસ વર્ષની વય વટાવી યુવાન બની ચૂકેલ આ મેગેઝિન લોકશાહીનો ચોથો મજબુત આધાર સ્તંભ બની આજે અડીખમ આગેકૂચ કરી રહ્યું છે. એની પાછળ નામી-અનામી વિશાળ વાચક વર્ગ, શુભેચ્છકો, વિજ્ઞાપન દાતાઓ તથા વિતરકોનો પણ ફાળો …

T20 વર્લ્ડકપમાં ગુજરાતી ક્રિકેટર્સન ‘ચોક્કો’

   T20 ક્રિકેટ વર્લ્ડકપની ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં આ વખતે ગુજરાતી ક્રિકેટર્સનો ચોક્કો લાગ્યો છે એટલે કે ચાર ક્રિકેટર ટીમમાં પસંદગી પામ્યા છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂન મહિનામાં વિશ્ર્વની 16 ટીમો વર્લ્ડ ચેમ્પિયન બનવા હરીફાઈ કરશે. મજાની વાત એ છે કે ક્રિકેટની આ દરેકે દરેક ટીમમાં ગુજરાતી ખેલાડી છે! ઝ20 …

વૈશ્વિક બજારો વચ્ચે ભારતીય અર્થતંત્ર સીમાચિહ્ન રૂપે પ્રસ્થાપિત થશે…!!!

મિત્રો, આજે વાત કરીએ અપેક્ષિત ચૂંટણી પરિણામોની આશંકા વચ્ચે ભારતીય શેરબજાર અનિર્ણાયક સ્થિતિમાં ટ્રેડ કરી રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની શેરબજાર પર કેવી અસર થશે...? આમ સામાન્ય રીતે જોઈએ તો ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ પ્રશ્ર્નનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ, ઈતિહાસ દર્શાવે છે કે ભારતીય શેરબજાર સામાન્ય રીતે …

આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી તો શકીએ છીએ ને !

આપણે પાણી બનાવી નથી શકતા પણ બચાવી તો શકીએ છીએ ને ! ઔદ્યોગિકરણ અને કોંક્રીટના જંગલો તરફ આંધળી દોટનું પરિણામ..... પાણીની ગંભીર સમસ્યાની પીડા દેશના નીતિ આયોગે 2018માં જારી કરેલા વોટર ઇન્ડેક્ષમાં પાણીની જરૂરિયાત વિષે ચિંતા વ્યક્ત કરતાં નોંધ્યું છે કે ભારતમાં 600 મિલિયન લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરે છે. દેશના લગભગ ત્રણ ચતુર્થાંશ …

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી …

સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય

સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા. પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે બોલી ઊઠ્યા, ‘જોઈ લીધાં, જોઈ લીધાં, ભારતના ઇતિહાસના છસ્સો વર્ષનાં પાનાંજોઈ લીધાં.’ આ સાંભળીને તેમના ગુરુભાઈઓને આશ્ર્ચર્ય થયું તેઓએ પૂછ્યું, સ્વામીજી શું જોયું? સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, મેં જોયું કે ભારત એટલું બધું મહિમાન્વિત …

ભારતને ‘સોનેકી ચિડિયા’નું બિરુદ અપાવનારા રાજા વિક્રમાદિત્ય

ઉજ્જૈનના રાજા વિક્રમ વિશેની અનેક દંતકથાઓ તમે સાંભળી હશે. ‘વિક્રમ ઔર વૈતાલ’ પછી ‘બત્રીસ પૂતળીની વાર્તા’ કે ‘સિંહાસનબત્રીસી’ હોય, લોકમુખે તેમની આ વાર્તાઓ સદીઓથી ચર્ચાતી રહી છે. ઇતિહાસકારો ચંદ્રગુપ્ત દ્વિતિય એ જ રાજા વિક્રમાદિત્ય હોવાનું કહે છે. તેમનું શાસન એટલું શ્રેષ્ઠ હતું કે તે પરદુ:ખભંજક તરીકે પ્રખ્યાત થયાં હતા. ભારત ઉપરાંત વર્તમાન અફગાનિસ્તાન અને તેની …

પર્યુષણ વિશેષ – જૈન ધર્મમાં ઉત્સવો પણ ત્યાગ, તપસ્યા અને સંયમના હોય છે !

દુનિયાની 600 કરોડની આબાદીમાં ‘મુક્તાવલી તપ’ કરનારા એક એવા જૈન સાધ્વીને ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, લૂહાણા, આહિર, સોની, ભાનુશાલી, વણિક આદિ સમાજના ભાવિકોએ પારણા કરાવ્યા. સેંકડો ભાવિકોએ આજીવન ફ્રીજના ઠંડા પાણી ન પીવાના પ્રત્યાખ્યાન કર્યા . સમગ્ર ગોંડલ સંપ્રદાય તરફથી પૂજ્ય તપસ્વી મહાસતીજીને ‘મહાતપસ્વી’ બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. જાપાનમાં પણ જૈન ધર્મનો વ્યાપ વધી રહ્યો …

બે દિવ્યાંગ દીકરીઓને દત્તક લેનાર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડનો માનવીય અભિગમ

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ. શ્રી ધનંજય ચંદ્રચૂડ તેમના ચુકાદાઓના કારણે ચર્ચામાં રહ્યાં છે પરંતુ પારિવારિક જીવનમાં તેમનો અભિગમ માનવીય સંવેદનાનું પ્રતિબિંબ પાડે છે. તેમણે બે ક્ધયાઓને દત્તક લીધી છે અને તે પણ દિવ્યાંગ ક્ધયાઓ છે. આ ક્ધયાઓને તે અદાલતની કામગીરી દેખાડવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક વખત લઈને આવ્યા હતા. આવા સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન …