સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ ચરોતર પ્રદેશમાં નદી છે, દરિયો છે પણ ડુંગર નથી. ચરોતર એ પ્રકૃતિ અને વ્યક્તિનો સર્વોત્તમ ...
Read more
Comments Off on સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ
Archives by: Editorial Team
Editorial Team
Editorial Team Posts
એક માણસે પોતાના શહેરનાં એક શાંત અને અતિ રમણીય વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું. ઘરની આસપાસ એક સરસ મજાનો બગીચો હતો. બગીચામાં ઉત્તમ કક્ષાનાં ફૂલો ઉગાડેલાં હતાં. ઉપરાંત સારામાં ...
Read more
Comments Off on જેની પાસે જે હોય તે આપે!
અત્યંત સાધારણ પરિસ્થિતિમાંથી પણ અસાધારણ સિદ્ધિ મેળવી શકાય છે… જો તમારી પાસે આઈપીએસ ઓફિસર સરોજકુમારી જેવું દૃઢ મનોબળ, સપનાં સાચાં કરવાનો સંકલ્પ, અને મહેનતનો ત્રિવેણી સંગમ હોય. મહિલાઓ ...
Read more
Comments Off on ‘દૃઢ ઈચ્છાશક્તિથી સપનાં સાકાર થઈ શકે છે’ સરોજકુમારી, IPS ઓફિસર, ડીસીપી – ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા
યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે બાબા રામદેવ બાબા રામદેવ યોગ દ્વારા સ્વસ્થ ભારત બનાવવામાં અને પતંજલિ દ્વારા સ્વદેશી પ્રોડક્ટના માધ્યમથી દેશમાં ક્રાંતિ લાવવાનો સફળ પ્રયાસ કરી ...
Read more
Comments Off on યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે બાબા રામદેવ
‘બધિર’ અમદાવાદી આજકાલ છોકરીઓ સેલ્ફી લેતી વખતે હોઠથી પાઉટ બનાવતી હોય છે. નાયિકાની આ અદાને કવિઓએ હજી સુધી એમની કવિતાઓમાં વણી નથી એટલે સર્ટિફાઇડ અદા તો ન ગણાય, ...
Read more
Comments Off on બરફ ગોળો
એક મોટા શહેરનાં ફૂટપાથ પર એક વૃદ્ધા ફળોની લારી લઇને ઊભી રહેતી. આખા દિવસમાં જે કાંઇ ફળો વેચાય એમાંથી એનું ગુજરાન ચાલતું. સાવ એકલે પંડે રહેતાં માડીની જરૂરિયાતો ...
Read more
Comments Off on નિ:સ્વાર્થ સ્નેહ…
ગ્લોબલ વોર્મિંગની વૈશ્ર્વિક સમસ્યા સામેનો સૌથી મોટો ઉકેલ મળી શકે તેમ છે આપણા ગ્રહ માટે તારણહાર બની શકે તેવો દેશ ઓમાન છેલ્લાં ઘણાં વરસોથી દરેક ઉનાળે પૃથ્વીનું સરેરાશ ...
Read more
Comments Off on આપણા ગ્રહ માટે તારણહાર બની શકે તેવો દેશ ઓમાન
ઉત્તર પ્રદેશની વારાણસી નગરી એક યા બીજી રીતે સતત ચર્ચામાં હોય છે. ક્યારેક મેળાને લઇને તો ક્યારેક આધ્યાત્મિકતાને લઇને. કાયમ સમાચારોમાં રહેતી આ નગરીમાં આમ તો અનેક આકર્ષણો ...
Read more
Comments Off on આધ્યાત્મિક નગરી વારાણસીને કેન્વાસ પર જીવંત કરનાર અદભૂત કલાકાર…
દુનિયાની 80 ટકા ભૂમિ ઉપર પાણી છે છતાં પીવા કે વાપરવાના ઉપયોગમાં આવે એવું પાણી વર્ષોવર્ષ ઘટી રહ્યું છે વરસાદ ભલે ગમે તેટલો આવે પણ આપણે જળ સંચય ...
Read more
Comments Off on જળ વિના સૂનો સંસાર
ચિત્કાર નાટક અને સુજાતા મહેતા એકમેકનાં એવા પર્યાય બની ચૂકયાં છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. મનોરોગીનાં પાત્રને તેમણે અદ્દલ એ રીતે ભજવ્યું કે દર્શક ભૂલી જાય કે ...
Read more
Comments Off on સાહજિક, મોજિલા, ઉત્સાહી અને કામને સંપૂર્ણપણે સમર્પિત એવા અદાકારા સુજાતા મહેતા


Social Links