[divider][/divider] માનવમનના ઊંડાણમા અનેકવાતો સંઘરાયેલી હોય છે. તેમા કોઈના પ્રત્યે પ્રેમ, કાળજી અને દુવાઓ પણ હોય અને ક્યારેક ગુસ્સો કે તિરસ્કાર પણ હોઈ શકે. છતાંય, સારી ભાવનાઓનો જ હંમેશા વિજય થતો હોય છે. કોઈના ભલા માટે મનથી પ્રાર્થના કરીએ તો ઈશ્ર્વર પણ સાંભળે છે. બાળકો ભગવાનની દેણ હોય છે-તો પણ કેટલાક ડોક્ટરો દર્દીઓના જીનવમા ભગવાન …





