પરખ ભટ્ટ દરેક સમુદાય પાસે પોતાનો અલાયદો ધાર્મિક ગ્રંથ છે, જેમાં જીવનને સુચારુ તેમજ નીતિ-ધર્મ સાથે જીવવાના સંદેશ આપવામાં આવ્યા છે. આ સંદેશાઓને શક્ય એટલા સરળ અને રસપ્રદ ...
Read more
Comments Off on ધર્મ-આધ્યાત્મિક ચેતના દ્વારા માનવતાનો સંદેશ ફેલાવનાર વિશ્ર્વના દિવ્ય મહાનુભાવો
Cover Story
સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ ચરોતર પ્રદેશમાં નદી છે, દરિયો છે પણ ડુંગર નથી. ચરોતર એ પ્રકૃતિ અને વ્યક્તિનો સર્વોત્તમ ...
Read more
Comments Off on સાહસ, ખુમારી, સરદારી સહિત ચોવીસનું ગુણચક્ર ચરોતર, ત્રિરંગો : દૂધ, ખેતી અને ધર્મ
યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે બાબા રામદેવ બાબા રામદેવ યોગ દ્વારા સ્વસ્થ ભારત બનાવવામાં અને પતંજલિ દ્વારા સ્વદેશી પ્રોડક્ટના માધ્યમથી દેશમાં ક્રાંતિ લાવવાનો સફળ પ્રયાસ કરી ...
Read more
Comments Off on યોગ એ હેલ્ધી, સાયન્ટિફિક, સેક્યુલર લાઈફસ્ટાઈલ છે બાબા રામદેવ
દુનિયાની 80 ટકા ભૂમિ ઉપર પાણી છે છતાં પીવા કે વાપરવાના ઉપયોગમાં આવે એવું પાણી વર્ષોવર્ષ ઘટી રહ્યું છે વરસાદ ભલે ગમે તેટલો આવે પણ આપણે જળ સંચય ...
Read more
Comments Off on જળ વિના સૂનો સંસાર
એક તરફ ભૂતપૂર્વ રશિયન જાસૂસને બ્રિટનમાં ઝેર આપવાની ઘટનાને લઇને પશ્ર્ચિમ દેશો અને રશિયાની વચ્ચે વિવાદ વધી રહ્યો છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે યુ.કે. અને ફ્રાન્સ ...
Read more
Comments Off on જો વિશ્ર્વયુદ્ધ થયું તો… સીરિયા બનશે કબ્રસ્તાન
– એચ.દેસાઇ રિલાયન્સનો પાયો નાંખી આજે દેશભરમાં એક અનેરી ખ્યાતિ મેળવનાર પુરુષાર્થથી સફળતાને વરેલા ધીરુભાઇ અંબાણી પરિવારની અનોખી વાત આપણાં સપનાં વધારે મોટા જ હોવા જોઇએ. આપણી મહત્ત્વાકાંક્ષા ...
Read more
Comments Off on વારસાને જાળવતો અંબાણી પરિવાર
– કાંતિ ભટ્ટ સંબંધોમાં માતા-પુત્રીનો સંબંધ પણ અનોખો અને શ્રેષ્ઠ છે. તેમાં આખી દુનિયા સમાઈ જાય છે. માતા-પુત્રીનો સંબંધ પરમાત્માની અવેજીમાં આવતો સંબંધ છે. ઈશ્ર્વર પહોંચી શકતો નથી. ...
Read more
Comments Off on સંબંધ: પુત્રી-માતાનો સંબંધ સર્વશ્રેષ્ઠ છે
– સાધુ અક્ષરવત્સલદાસ જીવનભર મનાવા-પૂજાવાની લેશમાત્ર ઇચ્છા ન ધરાવનાર પ્રમુખસ્વામીજીએ ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજની ઇચ્છાથી તેમના આધ્યાત્મિક અનુગામી તરીકેનું પદ તો સંભાળ્યું, પરંતુ એક મહાન ...
Read more
Comments Off on ચિરંતન યુગો સુધી મહેકતી રહેશે અમૃતના અમરત્વની અમર ગાથા…
પ.પૂ. મહંત સ્વામીની આધ્યાત્મિક માર્ગની જીવનસફરની ઝાંખી… શાસ્ત્રીજી મહારાજ મળ્યા પ્રથમ વખત ત્યારે તેમણે બાળક વિનુને કેશવ નામ આપ્યું હતું. મહંત સ્વામી(બાળક વિનુ)નો જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં તા. ...
Read more
Comments Off on પ્રમુખસ્વામીશ્રીના કાર્યોને આગળ ધપાવતા પ.પૂ. મહંત સ્વામી
– નરેશ અંતાણી ભારત અને ઇઝરાયલના સંબંધો કંઇ આજકાલના નથી, આ સંબંધોના તાણાંવાણાંનો ઇતિહાસ છેક બીજી સદી સુધી લઇ જાય છે. જે રીતે ઇરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં આવી ...
Read more
Comments Off on ભારત અને ઈઝરાયલ ના સંબંધો સદીઓ જૂના છે
Social Links