ભારત માતાના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલનું એક વિશાળકદનું શિલ્પ ગુજરાતની જીવાદોરી સમી મા રેવા નર્મદાના બેટમાં ઊભું થઇ રહ્યું છે. વિશ્ર્વભરના અનેકવિધ ઊંચા શિલ્પોથીય ઊંચું વિશ્ર્વનું સૌથી ...
Read more
Comments Off on વિશ્ર્વમાં ગર્વભેર સૌથી ઊંચું ઊભું હશે અખંડ ભારતના શિલ્પી સરદારનું વિશ્ર્વવિક્રમી શિલ્પ
Feelings Special
– પરિક્ષીત જોશી ભારત દેશની રાજનીતિમાં પહેલેથી જ કેન્દ્રસ્થાને રહીને લગભગ હંમેશાં સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હોય એવો એક જ પરિવાર છે.. નહેરુ-ગાંધી પરિવાર. સતત પાંચ પેઢી એટલે કે, ...
Read more
Comments Off on ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી
– પરીક્ષિત જોશી જ્યારે જ્યારે કોઇપણ રાજનેતા કે એમના અંગત સચિવનું કોઇ પુસ્તક બહાર આવે છે ત્યારે એમાં કંઇક ને કંઇક નવી બાબતોનો ઉલ્લેખ આવા મુદ્દાઓને ગરમાગરમ કરી ...
Read more
Comments Off on સંબંધમાં રાજનીતિ અને રાજનીતિના સંબંધ
– પરીક્ષિત જોશી છેલ્લી પાંચ ટર્મથી રાજ્યસભાના સભ્યપદે બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર અને રણનીતિકાર અહેમદ પટેલને ઘેરવા માટે ભાજપાએ ખાસ રણનીતિ બનાવી અને એની ઉપર ખાસ્સું કામ ...
Read more
Comments Off on વિધાનસભા ચૂંટણી પહેલા ‘શક્તિ’ પ્રદર્શન
– પરીક્ષિત જોશી ચીનની સરહદ ૧૪ દેશો સાથે જોડાયેલી છે. તેમાંથી મોટા ભાગના દેશો સાથે તેનો સરહદી વિવાદ ચાલે છે. એ સંજોગોમાં ચીનને ભારતની સાથે લડાઇ લડવાની સ્થિતિ ...
Read more
Comments Off on ચીની કમ, સહેજે નથી જ નથી…
– નરેશ અંતાણી ભારત અને ઇઝરાયલના સંબંધો કંઇ આજકાલના નથી, આ સંબંધોના તાણાંવાણાંનો ઇતિહાસ છેક બીજી સદી સુધી લઇ જાય છે. જે રીતે ઇરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં આવી ...
Read more
Comments Off on ભારત અને ઈઝરાયલ ના સંબંધો સદીઓ જૂના છે
– કૌસ્તુભ આઠવલે આજે ભારતની વિશ્ર્વભરમાં ચર્ચાઓ થાય છે. તેનું કારણ આપણાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વિદેશ નીતિ !! ભારતના ઈતિહાસમાં સત્તા સંભાળ્યા પછીના ત્રણ ...
Read more
Comments Off on આઈ સાથે આઈનું કનેક્શન… ઈન્ડિયા-ઈઝરાયલના નવી દિશા તરફના મંડાણ…
પરીક્ષિત જોશી આજે દરેક દેશે અન્ય દેશો સાથે હળીમળીને રહેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. આતંકવાદનો સામનો કરવાનો હોય, એકબીજા પાસેથી શસ્ત્રો મેળવવાના હોય, વેપાર-વાણિજ્યનો વિકાસ કરવાનો ...
Read more
Comments Off on આતંકવાદ, આર્થિક સંબંધો અને સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યપદ મુદ્દે નમો સરકારની યુરોપયાત્રા અને વિદેશનીતિ
પરીક્ષિત જોશી સંબંધોના પક્ષપાતી એટલે સુધી કહે છે કે કાશ્મીરને કેટલાક દિવસો માટે કિનારે રાખીને પણ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો બનાવી શકાય છે, પરંતુ બીજો વર્ગ કાશ્મીરના ...
Read more
Comments Off on વૈશ્ર્વિક શાંતિના હિતમાં વાતચીત, વાટાઘાટો અને આપણી કોઠાસૂઝ જ ભારત-પાક. સંબંધે કોઇક સારો ઉકેલ આપી શકશે
રસરાજ 1 મે, 2017… ગુજરાતનું એક સમયનું પાટનગર અમદાવાદ ઝળાંહળાં થઇ રહ્યું હતું. તેની સાબરમતી નદીના કિનારે- હાલના રિવર ફ્રન્ટ પર ઉજવણીનો એક અનેરો માહોલ જોવા મળતો હતો. ...
Read more
Comments Off on 57 વર્ષીય ગુજરાત આજે પણ અડીખમ વિચાર, વેપાર અને વિકાસ એ ગુજરાતની તાસીર છે
Social Links