પ્રદીપ ત્રિવેદી ગુજરાતી સાહિત્યમાં જોરાવરસિંહ જાદવનું એક આગવુું અને વિશિષ્ટ સ્થાન છે. લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, લોક કલાઓ અને કલાકારોથી ઈતિહાસને પ્રજા સમક્ષ રંગબેરંગી છટાઓ દ્વારા સોરઠી ક્લેવરમા ...
Read more
Comments Off on “જીવન સંસ્કૃતિની ધરોહર છે મારી પત્ની’- જોરાવરસિંહ જાદવ
Inspiring Story
Inspiring Story
નવીન નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે…’ બરકત વિરાણી ‘બેફામ’ ની લોકપ્રિય ગઝલની આ શરૂની પંક્તિઓ બે પ્રેમી પંખીડાઓને ખુલ્લી આંખોની પાંપણો બીડીને એકમેકને હ્રદયની દ્રષ્ટિએ ...
Read more
Comments Off on પ્રજ્ઞાચક્ષુઓને પગભર કરતી સંસ્થા સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર
ઈન્દુ પંડ્યા રીટા સેટી ઉપર આંખે હાથ રાખીને વેદનાથી ધ્રુજી ઊઠી. એ મનોમન બબડતી હતી, આ તે કંઇ જિંદગી છે? શું સ્ત્રીના સ્વમાનનું કંઇ મહત્ત્વ જ નહીં? નાના ...
Read more
Comments Off on મમ્મીની શોધ
પ્રદીપ ત્રિવેદી શ્રી શરીફ વિજાપુરાએ અમેરિકામાં ફાર્મસી મેનેજર તરીકે ખૂબ જ વિખ્યાત એવી કંપની વોલમાર્ટ, વોલગ્રીન, સી.વી.એચ.માં ખૂબ ગૌરવપૂર્ણ સેવા આપી છે. ટ્રાવેલિંગ, પેઇન્ટિંગ, સોશિયલ વર્ક તેમનો મુખ્ય ...
Read more
Comments Off on સપના, મારા ઉછળતા હૈયાનું ગીત છે
કાન્તિ ભટ્ટ બરસ બરસ (વર્ષે-વર્ષે) વહ દેશમેં આવે મુંહ સે મુંહ લગા રસ પ્યાવે વાહ, મેરે ખાતર વહ ખર્ચે દામ….. હે રી સખી!..યહ કૌન હૈ.. તેરા સાજન? નહીં ...
Read more
Comments Off on કેરી સંયમથી ખાઓ તો અમૃતફળ
‘હવે શું કકળાટ કરો છો. તમને બાપુજીમાં રસ-પ્રેમ ક્યા હતો? તમને તો બાપુજીની પેટીમાં પડેલી બેંક રસીદો અને મકાનના દસ્તાવેજમાં જ રસ હતો ને!’ બાપુજીનું સંયુક્ત કુટુંબ – ...
Read more
Comments Off on બાપુજીની પેટી
સંગીતા અતુલ શાહ પુરાતન સમયમાં ભક્ષ્ય અભક્ષ્યની માણસને સમજ નહોતી તેથી તે વન્ય વનસ્પતિઓની સાથે કેટલાક નિર્દોષ જીવોને પોતાના આહારમાં લેતો હતો. ધીમે ધીમે પ્રગતિ થતા માણસે સમજ ...
Read more
Comments Off on સંપૂર્ણ માનવનો સાચો આહાર – શાકાહાર
યાત્રાધામ પાવાગઢથી 12 કિમી દૂર આવેલું ગામ એટલે મોટી ઉભરવાણ. પ્રકૃતિના સાંનિધ્ય અને નૈસર્ગિક રમણીયતાને વરેલ આ ગામમાં આ વર્ષે મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન થયું હતું. રવિભાણ સંપ્રદાયની કહાનવાડીના ...
Read more
Comments Off on પ્રકૃતિના સાંનિધ્યમાં ઉજવાયો શિવોત્સવ


Social Links